જૂનાગઢ–ચલાલા વચ્ચે આવતીકાલથી દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન દોડશે, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

શ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ, 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન સેવા...
  • February 16, 2026
  • sachin-admin

જૂનાગઢ : મૃગીકુંડમાં સાધુઓના સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ. કહેવાય છે કે, મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન...
  • February 13, 2026
  • sachin-admin

જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત

જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત:ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવતાં મિની કુંભમાં સનસનાટી​ જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો...

હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ

શ્રદ્ધાળુઓની સુરક્ષા બનશે અભેદ્ય:હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં...

જૂનાગઢમાં મીની કુંભ મેળાના પહેલા દિવસે જ રવેડી જેવો માહોલ

જૂનાગઢમાં મીની કુંભ મેળાના પહેલા દિવસે જ રવેડી જેવો માહોલ: જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના પહેલા દિવસે જ ભવનાથ ખાતે રવેડી જેવો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ...

ST નિગમ ભવનાથમાં મહાશિવરાત્રી મેળા માટે 195 બસ થકી 7800 ટ્રીપોનું સંચાલન કરશે

આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે...

DyCM હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢમાં : મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળો વિશેષ બની રહેશે કારણ કે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ...

જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ...

આ વર્ષનો ભવનાથ મેળો હશે સૌથી ભવ્ય – હર્ષ સંઘવીએ ભવ્ય આયોજનની કરી જાહેરાત

ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભવનાથના મહાશિવરાત્રી મેળાને આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો...