ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવાતા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં રોષ

જુનાગઢના ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવવાના મુદ્દે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા દૂધ લઈને પરિક્રમા કરવા પર પ્રતિબંધ મૂકાતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરો...

લાલ કિલ્લો આજથી જાહેર જનતા માટે બંધ

15 ઓગસ્ટ સુધી કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ, સ્વતંત્રતા દિવસની તૈયારીઓને લઈ લેવાયો નિર્ણય, ASI દ્વારા સત્તાવાર રીતે આદેશ કરાયો જાહેર, મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ

ગીર સોમનાથમાં મેઘરાજાની મહેર

સુત્રાપાડા અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ, વડોદરા ઝાલા, વાવડી, લોઢવા સહિતના વિસ્તારોમાં વરસાદ, કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં, મૂળ દ્વારકા, ગોહિલની ખાણ અને વડનગર પંથકમાં મેઘમહેર,...

મિડલ ઈસ્ટના તણાવથી કાચા તેલના ભાવમાં ઉછાળો

મિડલ ઈસ્ટમાં વધતા ભૌગોલિક તણાવની અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજાર પર ફરી જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધતા કાચા તેલના ભાવ વધીને પ્રતિ બેરલ 85 ડોલર સુધી...

મોન્સૂન ટ્રફ ખસતા વરસાદમાં વિરામ, ઉકળાટમાં વધારો

ભર ચોમાસાના સમયમાં જ દેશના અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગમાં નોંધપાત્ર વરસાદની સંભાવના નથી. મોન્સૂન...

ગુજરાતમાં ચોમાસું ફરી નબળું પડ્યું, એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતા ઓછી

અમેરિકાના અનેક વિસ્તારોમાં પ્રખર હીટવેવનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે અંદાજે 4.40 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. રોકી માઉન્ટ વિસ્તાર, મોન્ટાના અને નોર્થ ડકોટા સહિતના રાજ્યોમાં...

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની એક જિલ્લા અને સત્ર અદાલતે ૧૮ મહિનાના આરવના હ*ત્યાકાંડમાં મોટો ચુકાદો આપ્યો

જિલ્લા ન્યાયાધીશે આરોપી વિરાજ ઉર્ફે જીતેન્દ્ર પાઠકને દોષી ઠેરવ્યો છે અને તેને મૃત્યુદંડની સજા ફટકારી છે. પોલીસે ગુનાના માત્ર છ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે કોર્ટે ઘટનાના માત્ર...

ગુજરાતમાં વરસાદનુ જોર ઘટ્યું, વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 9 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ગુજરાત રિજીયનમાં અલગ અલગ સ્થળોએ છૂટા છવાયા હળવા થી...

ભરૂચઃ અંકલેશ્વરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા આશરે 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા માર્ગ પર બ્રિજની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદી...

પુણેમાં વરસાદનો કહેર, જળબંબાકાર વચ્ચે રેડ એલર્ટથી શાળા-કોલેજો બંધ

પુણેમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પૌડ રોડ પર રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે....