ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશે

ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશેરાઈટ ટુ એજ્યુકેશન એકટ (RTE) અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં કુલ ૮૪ હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ...

પીએમ મોદીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ₹૫,૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૯ કિમી લાંબા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે (NE-08) નું ઉદ્ઘાટન કર્યું...

પીએમ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી...

નર્મદા પરિક્રમામાં હવે ફરજીયાત રજીસ્ટ્રેશન

નર્મદા પરિક્રમામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, જોકે આ બાદ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ગહન રોષ ફાટી પડ્યો છે. મણીનાગેશ્વર મંદિરે યોજાનાર ભંડારા રોકાતા લોકોમાં નારાજગી વધી, અને રજીસ્ટ્રેશન...

31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, વિકાસ કાર્યોની આપશે ભેટ

Narendra Modi 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ રાજ્યને મોટા વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેમના કાર્યક્રમ મુજબ ડીસામાં લગભગ ₹25 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ...

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા- તાલુકા મથકોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ૨૦૨૬ના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ; ગાંધીનગરમાં નવા MLA આવાસ ખાતે યોજાઈ ‘કર્ટન રેઝર’ ઇવેન્ટ’. રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા-...

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં અગ્રેસર ગુજરાત

ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. PMAY (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર...

PSI ભરતીનું આખરી પરિણામ જાહેર: ૪૭૨ ઉમેદવારોની પસંદગી, ૯૫ વેટિંગ લિસ્ટમાં

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) ની ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના હજારો ઉમેદવારો જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા...

છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ‘ભંગોરિયા’ની ભવ્ય ઉજવણી

આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. દિવાળી કરતા પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ‘ભંગોરિયાનો મેળો’...

ગુજરાતમાં ઉનાળાનું આગમન: માર્ચમાં જ પારો ૪૦ ડિગ્રી વટાવશે, હવામાન વિભાગની આગાહી

ગુજરાતભરમાં હવે ઠંડી ગાયબ થઈ છે અને ગરમીનો પારો ઉંચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે...