રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતી જાહેર

પ્રાથમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની ભરતી જાહેર, 11 મહિનાના કરાર આધારિત ભરતી, માધ્યમિક શાળામાં માસિક રૂ. 24,000 વેતન, ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં માસિક 26 હજાર, ભરતીમાં મહત્તમ ઉંમર...

ચોમાસા પહેલાં રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે ‘સ્કૂલ સેફ્ટી ગાઇડલાઇન’ જાહેર

ગુજરાતમાં ચોમાસા દરમિયાન શાળાઓમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કરીને શાળાઓ અને હોસ્ટેલ માટે કડક ‘સ્કૂલ સેફ્ટી માર્ગદર્શિકા’ જાહેર કરી છે. આ અંતર્ગત...

આજથી સિંહોનું વેકેશન શરુ, ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ

આવતીકાલથી સિંહોનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. દર વર્ષે 16 જૂનથી ચાર માસ માટે સાસણ ગિર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે...

ડોલ્ફિન સંરક્ષણમાં ગુજરાતનું યોગદાન મહત્વનું : રાજ્યના સમુદ્ર કિનારાના વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી

વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના...

સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. બપોરે 2:30 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. કાર્યક્રમ અનુસાર બપોરે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન કુલ 18...

રાજ્ય સરકારની 20 સેવાઓ વોટ્સએપ પર ઉપલબ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે નાગરિક દેવો ભવ:ની વિભાવના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.આ હેતુસર રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ...

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 18મી જૂન ના રોજ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમા ગુજરાતની ચાર બેઠકો પર ચૂંટણી...

વન નેશન, વન ઇલેક્શનને લઈને કવાયત તેજ

દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત...

ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ

નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ ખાતે યાત્રાધામ સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે. થોડા જ સમયમાં PM મોદીનું હેલીપેડ ખાતે આગમન થવાનું છે, ત્યારબાદ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી...