અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન Amit Shah 26થી 28 જૂન દરમિયાન ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 26 જૂનની સાંજે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ તથા ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો...

ગાંધીનગરઃ CM અને DyCM બે દિવસના દિલ્લી પ્રવાસે

ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠકમાં બંને નેતાઓ ભાગ લેશે, જેમાં ગુજરાતના...

સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. બપોરે 2:30 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. કાર્યક્રમ અનુસાર બપોરે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન કુલ 18...

રાજકોટના 23માં મેયર તરીકે ડો.નેહલ શુક્લ વરણી

રાજકોટમાં શહેરના 23મા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળીયાની નિમણૂંક...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય...

વન નેશન, વન ઇલેક્શનને લઈને કવાયત તેજ

દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત...

કેરળમાં સતીશન મુખ્યમંત્રી પદના શપથ લેશે

કેરળમાં નવી સરકાર: વી. ડી. સતીશને મુખ્યમંત્રી પદના શપથ લીધા, રાહુલ-પ્રિયંકાની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો તિરુવનંતપુરમ:કેરળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. ડી....

સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા PM મોદીનો મોટો નિર્ણય

દેશમાં વધતા સરકારી ખર્ચ અને ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને PM મોદીએ મોટો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ તેમણે SPGને પોતાના કાફલામાં 50 ટકા વાહનો ઘટાડવાના નિર્દેશ આપ્યા છે અને...

આજે આસામમાં નવી સરકારની શપથવિધિ, હિમંતા બિસ્વા શર્મા ફરી સંભાળશે CM પદ

આજે આસામમાં નવી સરકારની શપથવિધિ યોજાવાની છે, જેમાં હિમંતા બિસ્વા શર્મા બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારે 11:40 કલાકે યોજાનારા આ...