અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ
સુરતમાં રથયાત્રાનો થનગનાટઅષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં સવારથી જ ભગવાનના દર્શન કરવા...