જૂન મહિનાની શરૂઆતમાં ગિરનાર રોપ-વે સેવા થોડા દિવસો માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય
જૂનાગઢ સ્થિત પવિત્ર યાત્રાધામ ગિરનારની મુલાકાતે જતા યાત્રિકો અને મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી જૂન મહિનાની શરૂઆતમાં ગિરનાર રોપ-વે સેવા થોડા દિવસો માટે...