ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવાતા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં રોષ

જુનાગઢના ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવવાના મુદ્દે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા દૂધ લઈને પરિક્રમા કરવા પર પ્રતિબંધ મૂકાતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરો...

જૂનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપવે સતત 5મા દિવસે બંધ

જૂનાગઢના ગિરનાર પર્વત પર સતત ફૂંકાઈ રહેલા ભારે પવનને પગલે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત પાંચ દિવસથી રોપવે સેવા ઠપ્પ...

જૂનાગઢઃ માંગરોળમાં આભ ફાટતાં જનજીવન ખોરવાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગત રોજ પડેલા 22 ઈંચથી વધુ ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ભારે વરસાદના કારણે હુસેનાબાદ નજીક નેશનલ હાઈવેનો આશરે 40 ફૂટ જેટલો ભાગ ધોવાઈ...

તલાલામાં કેસર કેરીનુ વિક્રમી વેચાણ, છેલ્લા 55 દિવસમાં 9.12 લાખ બોક્સમાં રૂ 200 કરોડની કેરીની થઈ હરાજી

ગીર સોમનાથ તલાલામાં કેસર કેરીએ રેકોર્ડ તોડ્યા. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયા 200 કરોડની કેરીની હરાજી થઈ છે. છેલ્લા 55 દિવસ માં 9.12 લાખ બોક્સની થઈ આવક. હજુ 10...

જૂન મહિનાની શરૂઆતમાં ગિરનાર રોપ-વે સેવા થોડા દિવસો માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય

જૂનાગઢ સ્થિત પવિત્ર યાત્રાધામ ગિરનારની મુલાકાતે જતા યાત્રિકો અને મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી જૂન મહિનાની શરૂઆતમાં ગિરનાર રોપ-વે સેવા થોડા દિવસો માટે...

જૂનાગઢમાં ગીરની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો

જૂનાગઢમાં ગીરની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે. 10 હજાર બોક્સ ની આવક થવા પામી છે. 700 થી 1000 સુધીના ભાવ હરાજી માં રહયા હતા. ખેડૂતો ના મત પ્રમાણે...

જૂનાગઢ–ચલાલા વચ્ચે આવતીકાલથી દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન દોડશે, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

શ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ, 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન સેવા...
  • February 16, 2026
  • sachin-admin

જૂનાગઢ : મૃગીકુંડમાં સાધુઓના સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ. કહેવાય છે કે, મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન...
  • February 13, 2026
  • sachin-admin

જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત

જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત:ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવતાં મિની કુંભમાં સનસનાટી​ જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો...

હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ

શ્રદ્ધાળુઓની સુરક્ષા બનશે અભેદ્ય:હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં...