રાજકોટ સાંઢિયા પુલનું લોકાર્પણ કરાયું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ, 74 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે, રાજકોટ-જામનગર વચ્ચે ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે, લાખો વાહનચાલકોને થશે મોટો ફાયદો, ખુલ્લી જીપમાં DyCMએ લોકોનું અભિવાદન...