નવસારીમાં ટોલનાકે સ્થાનિકોને મોટી રાહત, GJ-21 વાહનોને હાલ પૂરતી ટેક્સ મુક્તિ
Navsari જિલ્લાના બોરિયાચ ટોલનાકે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલવાના મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ હાલ પૂરતો GJ-21 પાસિંગ ધરાવતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ...