અમદાવાદમાં CNG મોંઘી, અદાણીએ પ્રતિ કિલો રૂ. 4નો ભાવ વધારો ઝીંક્યો

અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ CNGનો દર અગાઉના રૂ. 90.02 પ્રતિ...

ટેકનોલોજીની ત્રીજી આંખથી રથયાત્રા સજ્જ

149મી અષાઢી બીજ રથયાત્રાને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે અમદાવાદ પોલીસે ‘ઝીરો રિસ્ક’ પોલિસી અપનાવી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હજારો સીસીટીવી કેમેરાની મદદથી...

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટૂંક સમયમાં આવશે તપાસ અહેવાલ: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન

અમદાવાદમાં થયેલી દુઃખદ પ્લેન ક્રેશ ઘટનાને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અકસ્માતની તપાસનો અહેવાલ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં...

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ, તમામ 13 ભારે પોર્ટલ બીમનું લોન્ચિંગ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં તમામ 13 ભારે પ્રીકાસ્ટ કોંક્રિટ પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં 1,640 મેટ્રિક ટન વજન ધરાવતો સૌથી ભારે પોર્ટલ બીમ...

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે AMC તંત્ર સજ્જ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પૂર્વે મેયર, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા...

અમદાવાદમાં ભક્તિભાવ સાથે નીકળી 149મી જળયાત્રા

અમદાવાદમાં જેઠ સુદ પૂનમના પાવન અવસરે 149મી પરંપરાગત જળયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી. ભગવાન બળદગાડામાં સવાર થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. 108 કળશમાં ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ...

એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટો વળાંક લેવાને કારણે એક મોટી વિમાન દુર્ઘટના થતાં ટળી ગઈ

એર ઈન્ડિયાએ ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હોવાનું સ્વીકાર્યું છે અને મુસાફરો અને ક્રૂની સુરક્ષા જળવાઈ રહી, કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.બીજી તરફ ઘટનાની તપાસ શરૂ...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ

બી.જે. મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભા, બી.જે. મેડિકલના વિદ્યાર્થીઓને યાદ કરાયા, 260 મૃતકોને શ્રદ્ધાસુમન અર્પાયા મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા, સાંસદ દિનેશ મકવાણા કાર્યક્રમમાં જોડાયા, મેયર હિતેશ બારોટ સહિત આગેવાનો...

અમદાવાદ: રિક્ષા ચાલકોએ રિક્ષા ભાડામાં રાતોરાત કર્યો વધારો

અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા રેટ રિવિઝન મુદ્દે બેઠક ન બોલાવવામાં આવતા રિક્ષાચાલક એસોસિએશને પોતે જ ભાડા વધારવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી ભાડામાં...

2થી 4 જૂને અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે પહેલી જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદ,ગાંધીનગર,ખેડા, મહેસાણામાં વરસાદ થઈ શકે છે....