સુરેન્દ્રનગરમાં યોજાયેલા 58માં નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પમાં 140 દર્દીઓની તપાસ
રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ (રાજકોટ) ના સૌજન્યથી દર મહિનાની 22 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્રયજ્ઞના ભાગરૂપે, સુરેન્દ્રનગર ખાતે લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર (મેઈન) તથા લોહાણા હિતરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક...