અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ

સુરતમાં રથયાત્રાનો થનગનાટઅષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં સવારથી જ ભગવાનના દર્શન કરવા...

ટેકનોલોજીની ત્રીજી આંખથી રથયાત્રા સજ્જ

149મી અષાઢી બીજ રથયાત્રાને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે અમદાવાદ પોલીસે ‘ઝીરો રિસ્ક’ પોલિસી અપનાવી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હજારો સીસીટીવી કેમેરાની મદદથી...

વાર્ષિક અમરનાથ યાત્રાનો સત્તાવાર શુભારંભ

આ વર્ષે 57 દિવસ ચાલશે અમરનાથ યાત્રા, રાજ્યપાલ મનોજ સિન્હાએ કરી પ્રથમ પૂજા, બાબા બરફાનીના દરબારમાં કરી પ્રાર્થના, દેશમાં શાંતિ અને સમૃદ્ધિની કામના

ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ

નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ ખાતે યાત્રાધામ સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે. થોડા જ સમયમાં PM મોદીનું હેલીપેડ ખાતે આગમન થવાનું છે, ત્યારબાદ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી...

કેદારનાથ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

કેદારનાથ ધામના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ આ વખતે મંદિર પ્રશાસને શિસ્ત અને મર્યાદા જાળવવા માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે. મંદિર પરિસરમાં મોબાઈલ ફોન...

ઉત્તરાખંડ: કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષોથી સમગ્ર પરિસર ગુંજી...

ઉજ્જૈન મહાકાલ મંદિરનો મોટો નિર્ણય: હવે ભસ્મ આરતી માટે ઓફલાઇન લાઈનોમાંથી મુક્તિ, બુકિંગ માટે નવી વ્યવસ્થા લાગુ

ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતી ભસ્મ આરતી માટેની ઓફલાઇન...

DyCM હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢમાં : મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળો વિશેષ બની રહેશે કારણ કે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં માઁ અંબાના ચરણે શીશ ઝુકાવ્યું

અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે માઁ અંબાના આશીર્વાદ લીધા અંબાજી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત...

સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...