ઉજ્જૈન મહાકાલ મંદિરનો મોટો નિર્ણય: હવે ભસ્મ આરતી માટે ઓફલાઇન લાઈનોમાંથી મુક્તિ, બુકિંગ માટે નવી વ્યવસ્થા લાગુ
ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતી ભસ્મ આરતી માટેની ઓફલાઇન...