ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ચેન્નાઈમાં ત્રીજો વનડે જંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે (ODI) સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ આજે ચેન્નાઈના ઐતિહાસિક એમ. એ. ચિદમ્બરમ (ચેપૌક) સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ શરૂઆતની બંને...

કેન વિલિયમસને નિવૃત્તિની કરી જાહેરાત

ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૩૫ વર્ષીય વિલિયમસને તાત્કાલિક અસરથી રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, જેનાથી તેમની 16 વર્ષની શાનદાર...

ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી કચડ્યું

ન્યૂ ચંદીગઢ ખાતે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનના વિશાળ અંતરથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની અત્યાર સુધીની...

ઈન્ડિયાના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા ટીમ ઈન્ડિયાના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ હાઈ-વોલ્ટેજ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ ૧૨...

IPL ફાઇનલ ટિકિટનું બ્લેક માર્કેટિંગ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ચાંદખેડા પોલીસ એક્શનમાં, 5 શખસો ઝડપાયા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31મી મેના રોજ રમાનારી IPL 2026ની ફાઇનલ મેચ (ગુજરાત ટાઇટન્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) પહેલાં ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા બે અલગ-અલગ નેટવર્કને પોલીસે ઝડપી...

આગામી વર્ષોમાં IPL મોટા ફેરફારોની તૈયારી

આગામી વર્ષોમાં IPL મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે. હાલમાં, IPL વાર્ષિક ધોરણે માર્ચના અંતથી મે દરમિયાન રમાય છે, પરંતુ હવે તેને બે ભાગમાં વિભાજીત કરવાની યોજના પર વિચારણા...

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરજોશમાં ચાલી રહી છે. IPL 2026 ની ફાઈનલ 31 મે ના રોજ રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને ODI...

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાંથી બહાર

2026ની આઈપીએલ સીઝન શરૂ થવાના દિવસે જ ચાહકોને ખરાબ સમાચાર મળ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, ઈજાને કારણે...

ભારત બન્યું વિશ્વવિજેતા: ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવી ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો

ભારતીય ક્રિકેટ માટે ૮ માર્ચ ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ...

અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચને લઈ હોટલના ભાડા બમણા થયા, મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ

અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમવાની છે ત્યારે માત્ર ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...