DyCM હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢમાં : મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળો વિશેષ બની રહેશે કારણ કે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં માઁ અંબાના ચરણે શીશ ઝુકાવ્યું

અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે માઁ અંબાના આશીર્વાદ લીધા અંબાજી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત...

સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...

આ વર્ષનો ભવનાથ મેળો હશે સૌથી ભવ્ય – હર્ષ સંઘવીએ ભવ્ય આયોજનની કરી જાહેરાત

ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભવનાથના મહાશિવરાત્રી મેળાને આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો...