સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો:2017-18થી 8000 વિદ્યાર્થીઓને RTEમાં પ્રવેશ ના આપીને 19 કરોડની ફી મેળવી

અમદાવાદના મણિનગરમાં આવેલી અને સતત વિવાદમાં રહેતી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે. આ શાળા પાસે પ્રાથમિક વિભાગ માટેનું જરૂરી માઈનોરીટી સર્ટિફિકેટ ન હોવા છતાં વર્ષ...

અમદાવાદ-વડોદરાની 15થી વધુ સ્કૂલને બોમ્બની ધમકી

વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં વડોદરા અને અમદાવાદની 5-5 સ્કૂલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. વડોદરા શહેરની ઉર્મિ,...

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા...

અમદાવાદ: ઇસ્કોન મંદિર પાસે ગોડાઉનમાં આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં ઇસ્કોન મંદિર પાસે આવેલી ગુજરાત સમાચારની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. શોર્ટ સર્કિટને...

અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટસમાં ગેલેરી પડતાં 15થી 20 લોકો ફસાયા

અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 15થી 20 લોકો ફસાયા હોવાનું જણાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને...

અમદાવાદના ઇસનપુરમાં આગની ઘટના

અમદાવાદના ઈસનપુરમાં આગની ઘટના સામે આવી છે. મોની હોટેલ પાસે કેમિકલના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ફાયર વિભાગની આઠ ગાડીઓ...

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો અમદાવાદના નારોલ એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલ પાસે પોલીસએ હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે....

અમદાવાદ : T-20 વર્લ્ડકપના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો

ક્રિકેટ ફીવર વચ્ચે અમદાવાદીઓ માટે ગૂડ ન્યૂઝ: T-20 વર્લ્ડકપના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા ICC મેન્સ T-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ...

અમદાવાદ : શાસ્ત્રી બ્રિજ 11 મહિના માટે બંધ

અમદાવાદ: જર્જરિત શાસ્ત્રી બ્રિજનું સમારકામ શરૂ, આગામી 11 મહિના સુધી વિશાલા-પિરાણા રોડ બંધ રહેશે અમદાવાદ: અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમને જોડતા અતિમહત્વના એવા શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી...

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો અમદાવાદના નરોડામાં આવેલ મુક્તિધામ નજીકના અમરનાથ એસ્ટેટમાં ગુરૂવારે (પાંચમી ફેબ્રુઆરી) મોડી રાત્રે એક અગરબત્તીના કારખાનામાં અચાનક...