આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે

આજે ગૃહમાં વર્ષ 2026- 27 માટે રજૂ બજેટ થશે. બજેટનું કદ અંદાજે 4 લાખ કરોડથી વધુ હોવાની શક્યતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બજેટ માં.10% ના વધારાની શકયતા...

પાવાગઢની તળેટીમાં ‘પ્રાકૃતિક ક્રાંતિ’: દેશી ગાય આધારિત કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ

મહાશિવરાત્રિના પવિત્ર પર્વે પાવાગઢની તળેટીમાં ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે. પાવાગઢના સરપંચ શ્રી રવિભાઈ ગઢવીના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું....

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ: પ્રશ્નોત્તરીથી લઈ મહત્વના સુધારા વિધેયકો સુધી ગૃહમાં ચર્ચા

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ: પ્રશ્નોત્તરીથી લઈ મહત્વના સુધારા વિધેયકો સુધી ગૃહમાં ચર્ચા, વિરોધ પક્ષ દ્વારા જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ. ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે...

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો દેશભરમાં પ્રારંભ થયો છે. આ વર્ષે ભારત સહિત વિશ્વના 26 દેશોમાંથી કુલ 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ...

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને બઢતી સાથે બદલી 37 મામલતદારની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે...

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા...

સાવલી: ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શોટગન શૂટિંગ સ્પર્ધા શરૂ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાવલી ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૬ના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાવલી તાલુકા રાઇફલ...

ગુજરાતના ધોલેરામાં બનશે ભારતનું પ્રથમ 100 સીટર પેસેન્જર વિમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશનને વધુ એક મોટી પાંખ મળી છે. ભારતના એરોસ્પેસ સપનાઓને સાકાર કરવા માટે સરકારે ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ની પસંદગી કરી છે....

ST નિગમ ભવનાથમાં મહાશિવરાત્રી મેળા માટે 195 બસ થકી 7800 ટ્રીપોનું સંચાલન કરશે

આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે...

ધોલેરા બનશે વિશ્વનું ટેકનોલોજી હબ : સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹40,000 કરોડના રોકાણની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યને ભારતનું ‘ગ્રોથ એન્જિન’ સાબિત કરવા માટે અનેક મોટા લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા છે. આ બજેટમાં સૌથી મોટી જાહેરાત...