રાજકોટના કેટલ શોમાં ‘કલ્યાણી’ નો દબદબો: ૩ કરોડની કિંમત આંકતા વિદેશી નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત

રાજકોટના રેસકોર્સ મેદાનમાં હાલ એશિયાનો સૌથી મોટો ‘ઇન્ડિયન કેટલ શો-2026’ ધમધમી રહ્યો છે. આ પ્રદર્શનમાં અનેક ઉમદા નસલના પશુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ રાજકોટ પાસેના ખામટા ગામની ‘કલ્યાણી’...

જૂનાગઢ–ચલાલા વચ્ચે આવતીકાલથી દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન દોડશે, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

શ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ, 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ મીટરગેજ ટ્રેન સેવા...

આરોગ્ય બજેટ 2026: મધ્યમ વર્ગને મોટી રાહત, ₹10 લાખ સુધીની સારવાર હવે મફત

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને માંદગીના સમયે આર્થિક પાયમાલીથી બચાવવા માટે સરકારે બજેટમાં મજબૂત જોગવાઈઓ કરી છે. આરોગ્ય સુવિધાઓ માત્ર શહેરો પૂરતી જ નહીં, પણ છેવાડાના માનવી સુધી...

નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું

નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું,3 લાખ 15 હજારથી વધુ આવાસો પુરા પડાશે, Gyan Theme પર બજેટમાં વિવિધ જોગવાઇ નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ: પ્રધાનમંત્રી...

આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે

આજે ગૃહમાં વર્ષ 2026- 27 માટે રજૂ બજેટ થશે. બજેટનું કદ અંદાજે 4 લાખ કરોડથી વધુ હોવાની શક્યતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બજેટ માં.10% ના વધારાની શકયતા...

પાવાગઢની તળેટીમાં ‘પ્રાકૃતિક ક્રાંતિ’: દેશી ગાય આધારિત કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ

મહાશિવરાત્રિના પવિત્ર પર્વે પાવાગઢની તળેટીમાં ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે. પાવાગઢના સરપંચ શ્રી રવિભાઈ ગઢવીના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું....

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ: પ્રશ્નોત્તરીથી લઈ મહત્વના સુધારા વિધેયકો સુધી ગૃહમાં ચર્ચા

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ: પ્રશ્નોત્તરીથી લઈ મહત્વના સુધારા વિધેયકો સુધી ગૃહમાં ચર્ચા, વિરોધ પક્ષ દ્વારા જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ. ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે...

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો દેશભરમાં પ્રારંભ થયો છે. આ વર્ષે ભારત સહિત વિશ્વના 26 દેશોમાંથી કુલ 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ...

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને બઢતી સાથે બદલી 37 મામલતદારની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે...

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા...