ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને બઢતી સાથે બદલી 37 મામલતદારની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે...

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા...

સાવલી: ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શોટગન શૂટિંગ સ્પર્ધા શરૂ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાવલી ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૬ના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાવલી તાલુકા રાઇફલ...

ગુજરાતના ધોલેરામાં બનશે ભારતનું પ્રથમ 100 સીટર પેસેન્જર વિમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશનને વધુ એક મોટી પાંખ મળી છે. ભારતના એરોસ્પેસ સપનાઓને સાકાર કરવા માટે સરકારે ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ની પસંદગી કરી છે....

ST નિગમ ભવનાથમાં મહાશિવરાત્રી મેળા માટે 195 બસ થકી 7800 ટ્રીપોનું સંચાલન કરશે

આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે...

ધોલેરા બનશે વિશ્વનું ટેકનોલોજી હબ : સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹40,000 કરોડના રોકાણની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યને ભારતનું ‘ગ્રોથ એન્જિન’ સાબિત કરવા માટે અનેક મોટા લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા છે. આ બજેટમાં સૌથી મોટી જાહેરાત...

અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે

અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે – ₹2,630 કરોડના ખર્ચે થશે હાઈટેક નિર્માણ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્યનો...

જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ...

સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...

ભારતીય રેલવેમાં પ્રથમવાર: અમદાવાદમાં LNG-ડિઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન શરૂ

અમદાવાદ: ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી એક મોટી સફળતા હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભારતની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડિઝલ...