અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે

અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે – ₹2,630 કરોડના ખર્ચે થશે હાઈટેક નિર્માણ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્યનો...

જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ...

સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...

ભારતીય રેલવેમાં પ્રથમવાર: અમદાવાદમાં LNG-ડિઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન શરૂ

અમદાવાદ: ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી એક મોટી સફળતા હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભારતની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડિઝલ...