ગીર સોમનાથ: નાવદ્રા-ઇન્દ્રોય ગામની સીમમાં વાડીમાં ધામા નાખનાર દીપડો આખરે પકડાયો
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, ત્યારે નાવદ્રા–ઇન્દ્રોય ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. દાનાભાઈ વાઢેરની વાડીમાં આ...