વૈશ્વિક સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન: ભારત મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ પર નરેન્દ્ર મોદી એ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે અનેક દેશો હાલમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને ગેસની...

દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી વિમાન આવી રહ્યું છે

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફાયર વિભાગને સવારે 10:53 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યો. ત્યારબાદ, ફ્લાઇટનું સવારે 11:00 વાગ્યે સલામત...

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ભારે પવન સાથે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આગામી 20 દિવસ ભારે પવનની ગતિ રહેશે અને 28 તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના...

સીંગતેલના ભાવમાં વધારો, ડબ્બાનો ભાવ રુ 3000ને પાર પહોચ્યોં

રાજ્યમાં ગત વર્ષે મગફળીનું ઉત્પાદન 60 લાખ ટન સુધી પહોંચી રહ્યું છતાં, સિંગતેલના ભાવ સતત વધ્યા છે અને હવે એક ડબ્બો 3,000 રૂપિયાને પાર કરી ગયો છે. મગફળીમાં ગત...

હવે KYC વગર નહિ ચાલે એકાઉન્ટ, ફેક આઈડી પર લાગશે લગામ

ભારત સરકાર હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે KYC (Know Your Customer) અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે. સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે...

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો

પેટ્રોલ અને ડીઝલ અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે, સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹3નો ઘટાડો કર્યો છે, જ્યારે ડીઝલ પર₹10નો સીધો ઘટાડો લાગુ...

દેવભુમિ દ્વારકામાંથી મોટા રાહતના સમાચાર, LPGથી ભરેલો “જગ વસંત “નામનો જહાજ વાડીનાર પહોચ્યું

દેવભુમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પરથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સંકેત મળ્યા છે કે LPGથી ભરેલો “જગ વસંત “નામનો જહાજ...

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની આગાહીહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવાની...

અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ.1.05 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે

સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એ.પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન અવર’માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અમલી બનાવાયેલી “પ્રાઇમ...

યુદ્ધવિરામની શક્યતા વચ્ચે ક્રૂડઑઈલના ભાવમાં ફરી ઘટાડો

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. એશિયન માર્કેટમાં શરૂઆતના કારોબારમાં જ કિંમતોમાં નરમાઈ જોવા મળી હતી, જેમાં WTI અને...