જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના ઐતિહાસિક અને શહેરી વિસ્તારના સૌથી રમણીય એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના નજરાણા સમાન આ સરોવરના નવીનીકરણ બાદ મુખ્યમંત્રીએ સ્થળ...

બોમ્બની ધમકી મળતા ઈન્ડિગો ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનમાં સવાર ૧૮૦ મુસાફરોના...

‘ડાયમંડ સિટી’ હવે બનશે દેશનું ‘ઝીરો વેસ્ટ સિટી’

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરે હવે પર્યાવરણ જાળવણીમાં દેશનું નેતૃત્વ લેવાની તૈયારી કરી છે. ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો વેસ્ટ સિટી’ બનાવવાનું...
  • February 2, 2026
  • sachin-admin

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સંસદમાં રજૂ કરેલા બજેટ

બજેટ ૨૦૨૬: મુખ્ય હાઈલાઈટ્સ ૧. ઇન્કમ ટેક્સ (Income Tax)કોઈ ફેરફાર નહીં: વ્યક્તિગત કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિટર્ન રિવાઈઝ કરવાની મુદત: ITR રિવાઈઝ કરવાની...

સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...

આ વર્ષનો ભવનાથ મેળો હશે સૌથી ભવ્ય – હર્ષ સંઘવીએ ભવ્ય આયોજનની કરી જાહેરાત

ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભવનાથના મહાશિવરાત્રી મેળાને આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો...

સુરતમાં ઓનલાઈન નકલી બ્યુટી પ્રોડક્ટ્સ વેચતા કારખાનાનો પર્દાફાશ

સુરતની ગોડાદરા પોલીસે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ બનાવતા કારખાનાને ઝડપી પાડ્યું છે. પોલીસને ફરિયાદ મળી હતી કે ગોડાદરા વિસ્તારમાંથી ઓનલાઈન...

ભારતીય રેલવેમાં પ્રથમવાર: અમદાવાદમાં LNG-ડિઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન શરૂ

અમદાવાદ: ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી એક મોટી સફળતા હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભારતની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડિઝલ...