PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે

સરકારે ગેસ વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી એક મોટો નિર્ણય લીધો છે. જે ગ્રાહકો પાસે હાલમાં PNG (પાઈપ લાઈન ગેસ) અને LPG...

ગેસ ભરેલા બે જહાજ ભારત આવશે, શિવાલીક અને નંદાદેવી જહાજ મુન્દ્રા પોર્ટ પર આવતીકાલે પહોંચશે

ગેસ ભરેલા બે જહાજ ભારત આવશે અને શિવાલીક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે જેમાં નંદાદેવી જહાજ આવતીકાલે કંડલાપોર્ટ આવશે અને બંને જહાજમાં 92700 મેટ્રિક ટન ગેસનો જથ્થો રહેલો છે. ભારતીય...

ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી

ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી, જેમાં 10 દર્દીઓના મોત થયાઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. હોસ્પિટલના ટ્રોમા કેર ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી આગમાં...

18 માર્ચથી 3 દિવસ માવઠાનું એલર્ટ

ભર ઉનાળામાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી માવઠાનું એલર્ટ જાહેર કર્યું...

મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ, છૂટક ગાંજાનું કરતો હતો વેચાણ

મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, લીલાપર નવાગામ રોડ પર ગાંજા સાથે આ શખ્સની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસને તપાસ સોંપાઈ છે. મોરબી SOG પોલીસે...

ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ,બનાસકાંઠા, પાટણમાં માવઠાની શકયતા છે, જયારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર...

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા- તાલુકા મથકોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ૨૦૨૬ના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ; ગાંધીનગરમાં નવા MLA આવાસ ખાતે યોજાઈ ‘કર્ટન રેઝર’ ઇવેન્ટ’. રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા-...
  • March 13, 2026
  • sachin-admin

રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું, ઘણા વેપારીઓ કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી

રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું હોવાની વાત સામે આવી છે, સિલિન્ડર ન મળતા ઇન્ડક્શનની માગમાં વધારો થયો છે અને ગેસના વિકલ્પમાં ઇન્ડક્શનનું વેચાણ વધ્યું છે. એક જ...

છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં 138 ફીડરનું વિભાજન કરાયું

ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ : છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં કુલ ૧૩૮ ફીડરનું વિભાજન કરાયું છે. રાજ્યના વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે...