સંતરામ મંદિરે ૧૯૫ વર્ષ જૂની પરંપરા મુજબ લાખોની મેદની વચ્ચે ભવ્ય સાકરવર્ષા

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ...

ભારતીય રેલવેમાં પ્રથમવાર: અમદાવાદમાં LNG-ડિઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન શરૂ

અમદાવાદ: ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી એક મોટી સફળતા હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભારતની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડિઝલ...