વડાપ્રધાન કાર્યાલય હવે ‘સેવા તીર્થ’થી ધમધમશે; PM મોદી આજે કરશે ઉદ્ઘાટન
ભારતના શાસન સ્થાપત્યમાં આજે એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ૧:૩૦ વાગ્યે નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) ના નવા સંકુલ ‘સેવા તીર્થ’ નું ઉદ્ઘાટન...