નવી મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જનજીવન પ્રભાવિત

નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે...

ભારતીય કિસાન સંઘનું ગુજરાત સરકારને અલ્ટીમેટમ, તાકીદે વીજ પોલની નીતિ જાહેર કરો

ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, વીજ પોલની નીતિ તુરત સરકાર જાહેર કરે. સરકાર નવી પોલિસી જાહેર નહિ કરે તો ભારતીય કિસાન સંઘે આંદોલનમાં જોડાશે. રાજ્ય સરકારમાં...

રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી, દ.ગુજરાત,ઉ.ગુજરાત,સૌરાષ્ટ્રમાં આગાહી, પવન 15 થી 20 કિમિનો રહેશે, બનાસકાંઠા,થરાદ,પાટણ,દાહોદ આગાહી, મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લીમાં આગાહી , મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી, છોટાઉદેપુર,નર્મદા,સુરત,ડાંગ,તાપીમાં આગહી, નવસારી,વલસાડ,દમન,દા.નગર હવેલીમાં આગાહી, સુરેન્દ્રનગર.રાજકોટ,જૂનાગઢમાં રહેશે...

ભારતીય મેન્સ હોકી ટીમે FIH પ્રો લીગ મેચમાં પાકિસ્તાનને 7-1થી હરાવીને ઐતિહાસિક જીત મેળવી

મેચની શરૂઆતમાં પાકિસ્તાને 13મી મિનિટે પહેલો ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. જોકે, ભારતે ત્યારબાદ વળતો પ્રહાર કરીને એક પછી એક 7 શાનદાર ગોલ ફટકાર્યા હતા. હાફ-ટાઇમ સુધીમાં સુખજીત...

ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાની મદદે આવ્યું ભારત

ભારતે ભૂકંપથી પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ રાહત મિશન હેઠળ ભારતીય વાયુસેનાના બે ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા 30 ટન રાહત સામગ્રી વેનેઝુએલા મોકલવામાં આવી છે....

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો

અહેવાલો મુજબ પ્રથમ 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયા બાદ થોડા જ સમયમાં 4.3ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો. ઉપરાછાપરી આવેલા બે ભૂકંપના આંચકાઓથી લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ...

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે...

ડોલ્ફિન સંરક્ષણમાં ગુજરાતનું યોગદાન મહત્વનું : રાજ્યના સમુદ્ર કિનારાના વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી

વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના...

રેલવે મુસાફરો નોંધ લેજો: વડોદરા સ્ટેશન પર 18 દિવસનો મેજર બ્લોક, 4 ઇન્ટરસિટી અને 8 મેમુ ટ્રેનોને થશે અસર

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરીને પગલે 21મી જૂનથી 8મી જુલાઈ, 2026 દરમિયાન 18 દિવસનો મેજર બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે અમદાવાદથી...