અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળશે
ઐતિહાસિક શહેર અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુરુવારે શહેરમાં ભક્તિ અને ઉત્સાહનું પૂર ઉમટશે. શહેરના નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે રાજ્યના નાયબ...