શૌર્ય અને સ્વરાજ્યના પ્રતીક: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
ભારતભરમાં આજે મહાન યોદ્ધા અને કુશળ શાસક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાજી મહારાજનું જીવન અને તેમના આદર્શો સદીઓથી ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે....