DyCM હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢમાં : મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળો વિશેષ બની રહેશે કારણ કે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ...

રાજકોટ: 120 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો

રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ઉપયોગમાં લેવાઈ હતી એવી કાર જપ્ત કરી હતી, જે જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંગની હોવાનું...
  • February 9, 2026
  • sachin-admin

રાજકોટ શહેરના સફાઈ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આજે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું

રાજકોટ શહેરના સફાઈ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આજે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાની આગેવાનીમાં આ રેલી હોસ્પિટલ ચોકથી રાજકોટ મહાનગરપાલિકાની...

જાપાન ચૂંટણી- PM તાકાઇચીનો પ્રચંડ વિજય

અત્યાર સુધીમાં 465માંથી 310થી વધુ બેઠકો જીતી, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ‘વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ...
  • February 9, 2026
  • sachin-admin

અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પરત કરશે

અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પરત કરશે:ઉદ્યોગપતિઓને લગભગ 40 હજાર કરોડ રૂપિયાની રાહત; રશિયન ખનીજ તેલ ખરીદવા પર પેનલ્ટી હતી અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ વચ્ચે...

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો અમદાવાદના નારોલ એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલ પાસે પોલીસએ હેલમેટની આડમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે....

અમદાવાદ : T-20 વર્લ્ડકપના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો

ક્રિકેટ ફીવર વચ્ચે અમદાવાદીઓ માટે ગૂડ ન્યૂઝ: T-20 વર્લ્ડકપના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા ICC મેન્સ T-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ...

ભિલોડાના હરિપુરામાં વરઘોડા દરમિયાન યુવકની હત્યા; જૂની અદાવતમાં સમાધાન બાદ હુમલો

ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં હિંસક અથડામણ થતા એક યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, વરઘોડામાં ગયેલા બે યુવકો પર હરિપુરા અને કાળી ડુંગરીના...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં માઁ અંબાના ચરણે શીશ ઝુકાવ્યું

અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે માઁ અંબાના આશીર્વાદ લીધા અંબાજી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત...

અમદાવાદ : શાસ્ત્રી બ્રિજ 11 મહિના માટે બંધ

અમદાવાદ: જર્જરિત શાસ્ત્રી બ્રિજનું સમારકામ શરૂ, આગામી 11 મહિના સુધી વિશાલા-પિરાણા રોડ બંધ રહેશે અમદાવાદ: અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમને જોડતા અતિમહત્વના એવા શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી...