પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો

પેટ્રોલ અને ડીઝલ અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે, સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹3નો ઘટાડો કર્યો છે, જ્યારે ડીઝલ પર₹10નો સીધો ઘટાડો લાગુ...

દેવભુમિ દ્વારકામાંથી મોટા રાહતના સમાચાર, LPGથી ભરેલો “જગ વસંત “નામનો જહાજ વાડીનાર પહોચ્યું

દેવભુમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પરથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સંકેત મળ્યા છે કે LPGથી ભરેલો “જગ વસંત “નામનો જહાજ...

સુરત એરપોર્ટ પર બોમ્બની અફવાથી ખળભળાટ

સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાએ અચાનક ખળભળાટ મચાવ્યો હતો, જ્યારે એક યુવકે એરપોર્ટ સ્ટાફને જણાવ્યું કે તેની પાસે બોમ્બ છે. આ દાવાથી સુરક્ષા તંત્ર તાત્કાલિક સક્રિય બની...

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની આગાહીહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવાની...

ભાવનગર: ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલ વચ્ચે જાહેરમાં બબાલ

ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલ વચ્ચે જાહેરમાં વિવાદ સર્જાયો હતો. બાર કાઉન્સિલ ગુજરાતમાં વિજય મળતા વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાનું રૂપમ ચોકથી કોર્ટ સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ કોર્ટ...

અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ.1.05 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે

સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એ.પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન અવર’માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અમલી બનાવાયેલી “પ્રાઇમ...

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં 50,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે પણ ખેડૂતોને જોઈએ તે રીતનો ભાવ મળતો નથી. ડુંગળીની આવક થતા ભાવમાં...

યુદ્ધવિરામની શક્યતા વચ્ચે ક્રૂડઑઈલના ભાવમાં ફરી ઘટાડો

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. એશિયન માર્કેટમાં શરૂઆતના કારોબારમાં જ કિંમતોમાં નરમાઈ જોવા મળી હતી, જેમાં WTI અને...

આપણે આત્મનિર્ભર થઇએ એ જ વિકલ્પ છે : PM મોદી

PM મોદીએ રાજયસભામાં જણાવ્યુ કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ યુદ્ધ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલુ છે. તેણે સમગ્ર વિશ્વને ગંભીર ઉર્જા સંકટમાં ધકેલી દીધું છે. તેની અસર ભારત પર...

સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અપાતી સુખડી બંધ કરાઈ

રાજ્યની 32230 શાળાઓના અંદાજે 38.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ફિટ ઇન્ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ...