જંગલેશ્વરમાં પ્રેમી યુગલનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત
રાજકોટ: જંગલેશ્વરમાં પ્રેમી યુગલનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત,પ્રેમ સંબંધ પરિવારને મંજૂર હોવા છતાં પગલું શા માટે ભર્યું તે જાણવા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મંગળવારે એક...