હરિદ્વાર સ્થિત ઋષિકુલ મેદાનમાં 20, ઋષિકેશના ચારધામ ટ્રાન્ઝીટ કેન્દ્ર અને યાત્રા બસ સ્ટેશને 34 કાઉન્ટર બનાવ્યા છે. તેમાંથી ચાર કાઉન્ટર શ્રી હેમકુંડ ગુરુદ્વારામાં સંચાલીત કરવામાં આવશે. વિકાસનગરના નવા ગામમાં આઠ અને હર્બટપુરમાં 7 કાઉન્સ યાત્રીઓની સુવિધા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે.














































































































