પીએમ મોદીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ₹૫,૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૯ કિમી લાંબા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે (NE-08) નું ઉદ્ઘાટન કર્યું...

પીએમ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી...

અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખથી વધુની કિંમતનું સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ થયો છે. કુઆલાલમ્પુરથી આવતા એક મહિલા મુસાફર પાસેથી 83 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર એ સોનાને પોતાના...

ભારત આવી રહેલા ઇરાનના વિમાન પર અમેરિકાનો હુમલો

ઇરાનના મશહદ એરપોર્ટ પર મહાન એરલાઇન્સના એક વિમાન પર અમેરિકાએ એરસ્ટ્રાઇક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિમાન 1 એપ્રિલના રોજ દિલ્હી માટે રાહત સામગ્રી લેવા આવવાનું હતું,...

અમદાવાદ: નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી...
  • March 30, 2026
  • sachin-admin

બીએસઈ (BSE) સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ અને એનએસઈ (NSE) નિફ્ટી 270 પોઈન્ટ કરતા વધુ નીચે પટકાયા

વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ખાસ કરીને મધ્ય-પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વણસી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર આજે (30 માર્ચ, 2026) ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સોમવારે બજાર...

નીતીશ કુમારનું વિધાન પરિષદથી રાજીનામું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે સભાપતિને રાજીનામું સોંપ્યું છે. નીતિન નબિને પણ રાજીનામું આપ્યું છે. બંને સભ્યો રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

94 હજાર મેટ્રિક ટન LPG સાથે વધુ 2 જહાજ ભારત પહોંચશે

દેશમાં ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 94 હજાર મેટ્રિક ટન LPG સાથે વધુ 2 જહાજ ભારત પહોંચી રહ્યા છે.. જેમાં BW TYR...

ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કેરોસીનના નિયમો હળવા કર્યા

યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે અને કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે. કેન્દ્રના નવા નિર્ણય મુજબ હવે પેટ્રોલ પંપો પર કેરોસીનનું વિતરણ...

વૈશ્વિક સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન: ભારત મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ પર નરેન્દ્ર મોદી એ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે અનેક દેશો હાલમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને ગેસની...