ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ,બનાસકાંઠા, પાટણમાં માવઠાની શકયતા છે, જયારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર...

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા- તાલુકા મથકોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ૨૦૨૬ના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ; ગાંધીનગરમાં નવા MLA આવાસ ખાતે યોજાઈ ‘કર્ટન રેઝર’ ઇવેન્ટ’. રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા-...
  • March 13, 2026
  • sachin-admin

રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું, ઘણા વેપારીઓ કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી

રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું હોવાની વાત સામે આવી છે, સિલિન્ડર ન મળતા ઇન્ડક્શનની માગમાં વધારો થયો છે અને ગેસના વિકલ્પમાં ઇન્ડક્શનનું વેચાણ વધ્યું છે. એક જ...

છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં 138 ફીડરનું વિભાજન કરાયું

ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ : છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં કુલ ૧૩૮ ફીડરનું વિભાજન કરાયું છે. રાજ્યના વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે...

રાજયમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ

અન્ન નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ રાજ્યમાં ૩૦% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પુરો પડાય છે. PNGનો પરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી...

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં લક્ઝરી બસમાં વિકરાળ આગ

બનાસકાંઠા: ધાનેરામાં લક્ઝરી બસમાં વિકરાળ આગમાં એકનું મોતબનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં નેનાવા બોર્ડર નજીક લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી બસમાં અચાનક...

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગની આપી ખાતરી

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ અખાતી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ વણસી છે. આ સંઘર્ષ ૧૩મા દિવસમાં પ્રવેશતાની સાથે જ ભારત સહિત વિશ્વભરમાં ઈંધણ અને...

અમદાવાદમાં ગેસની ખેંચ? ઓનલાઈન સર્વર ખોટકાતા એજન્સીઓ પર લાગી લાંબી લાઈનો

મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊર્જા ક્ષેત્રે અનિશ્ચિતતા સર્જાતા ગુજરાતમાં એલપીજી ગેસના સપ્લાયને લઈને ચિંતા ફેલાઈ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં ગેસ...
  • March 12, 2026
  • sachin-admin

ભારતના રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ‘જલ મહોત્સવ 2026’ના રાષ્ટ્રીય કાર્યક્રમની શોભા વધારી

8 માર્ચ થી 22 માર્ચ 2026 સુધી પ્રથમ રાષ્ટ્રીય જલ મહોત્સવ અભિયાન ‘સુજલ ગ્રામ’ માટે ગ્રામ પંચાયતો દ્વારા ‘જન ભાગીદારી’ ની ઉજવણી કરે છે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે...

જામનગર: શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી

જામનગર શહેરમાં વિવિધ પેટ્રોલ પંપ પર અચાનક મોટી સંખ્યામાં વાહનચાલકો ઉમટતા લાંબી કતારો જોવા મળી હતી. ઈંધણની અછત થવાની આશંકાને કારણે લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પંપ પર...