ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ,બનાસકાંઠા, પાટણમાં માવઠાની શકયતા છે, જયારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર...