મોરબીઃ હળવદમાં સમાધાન માટે એકઠા થયેલ બે પરિવારો વચ્ચે મારામારી

મોરબી જિલ્લાના હળવદમાં સમાધાન માટે એકઠા થયેલા બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. કડિયાણા ગામ નજીક રસ્તા પર જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે અગાઉ થયેલી માથાકૂટ બાદ સમાધાનમાં...

યુદ્ધના લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો

સિંગતેલમાં 20, કપાસિયામાં 30 રુ.નો વધારો, પામતેલમાં રુ. 60નો વધારો થયો, સિંગતેલનો ભાવ રુ. 2860 થી 2910 રુ., કપાસિયા તેલનો ભાવ રુ. 2360થખી 2385 રુ., પામતેલનો ભાવ રુ. 2300થી...
  • March 9, 2026
  • sachin-admin

વલસાડમાં જુગારની રેડમાં 41 શકુનીઓની પોલીસને હાથતાળી, ઝડપાયા માત્ર 2 આરોપી

વલસાડના બારોલીયામાં જુગારના અડ્ડા પર પોલીસ રેડ કરવા ગઈ અને પોલીસને જોઈ 41 જુગારીઓ ફરાર થઈ ગયા હતા, આ સમગ્ર ઘટનામાં પોલીસે જુગારીઓને વોન્ટેડ બતાવ્યા છે. વલસાડના બારોલીયામાં જુગારના...

ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી

ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણાના નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને...

વાહન ખરીદ્યાના દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે

જેથી વાહન ખરીદીના 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર...

ભારત બન્યું વિશ્વવિજેતા: ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવી ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો

ભારતીય ક્રિકેટ માટે ૮ માર્ચ ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ...

‘ધુરંધરઃ ધ રિવેન્જ’ નું ટ્રેલર રિલીઝ, હમઝા બનીને રણવીર સિંહ મચાવ્યો હાહાકાર

ડાયરેક્ટર આદિત્ય ઘરની કમાલની ફિલ્મ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ ત્રણ મહિના પછી મેકર્સે ‘ધુરંધર’ ફિલ્મની સીક્વલ ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ કરી દીધું...

અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચને લઈ હોટલના ભાડા બમણા થયા, મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ

અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમવાની છે ત્યારે માત્ર ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...

સુરતઃ આત્મીય સંસ્કારધામમાં 2 વિદ્યાર્થીનીનો આપઘાત

સુરત શહેરમાં આવેલા આત્મીય સંસ્કારધામમાંથી બે વિદ્યાર્થીનીઓના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સણિયા કણદે રોડ પર આવેલા સંસ્કારધામના બાથરૂમમાંથી 18 વર્ષની રોશની અને 20 વર્ષની જ્યોત્સનાના મૃતદેહ મળી...

બાળકો માટે સોશિયલ મીડિયા ‘બેન’: કર્ણાટક અને આંધ્રપ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય

કર્ણાટક અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બાળકોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કાયદા અંગેની વિગતો નીચે મુજબ છે: કર્ણાટક સરકારના...