રામમંદિરના દાનમાં ચોરી મામલે તપાસ તેજ થઈ છે. SITએ ટ્ર્સ્ટના સેક્રેટરી તથા એડમિનિસ્ટ્રેટરની પુછપરછ હાથ ધરી. CCTV સહિતના રેકોર્ડની તપાસ હાથ ધરાઈ. દાનની ગણતરીમાં સામેલ 40 કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ. 3 ફરિયાદો મળી હોવા છતા હજુ કોઈ FIR નથી કરાઈ. રામમંદિરમાં દાનમાં મળેલા સોનાના ચઢાવામાં પણ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ છે. મંદિરમાં સોનાના અર્પણ ચોક્કસ વ્યવસ્થાનો અભાવ છે. સોનામાં પણ કરોડોનું કૌભાંડ હોઈ શકે. SITએ આ અંગે પણ તપાસ હાથ ધરી