હવામાન વિભાગ દ્વારા 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન

2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાનહવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ 2026નું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશભરમાં સરેરાશ માત્ર 92 ટકા જેટલો વરસાદ...

વલસાડઃ ઉમરગામ તાલુકાના મામલદારે કરી આત્મહત્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર ડી.સી. બ્રહ્માકાછે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ...

ભારતીય LPG જહાજ જગ વિક્રમ આવતીકાલે મુંબઈ પહોંચે તેવી શક્યતા

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય LPG જહાજ જગ વિક્રમ 14 એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેમાં 20,400 ટન એલપીજી ભરેલું છે. વિદેશ મંત્રાલયની મદદથી ભારતીય...

વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

અમદાવાદ ગ્રામ્યમાં આવતા વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાના વોર્ડ-2 ,6 અને 9 મા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક...

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. 19 એપ્રિલથી તલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી થશે. આ વર્ષે કેરીનું ઉત્પાદન થોડુ ઘટવાની સંભાવના છે. ગત વર્ષે 4.49 લાખ બોક્સની...

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ. રાજકોટમાંથી 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ....

દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી

દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે માછીમારી સામે SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને લાઈન ફિશિંગ કરતી કુલ 55 બોટોને ઝડપી પાડવામાં આવી, જેનાથી સમુદ્રી જીવસૃષ્ટિને ભારે...

નાસાના આર્ટેમિસ II મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની નજીક પહોંચીને પૃથ્વી પર પરત ફર્યા

અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે ભારતીય સમય અનુસાર વહેલી સવારે એક નવો ઈતિહાસ રચાયો છે. નાસા (NASA) ના મહત્વકાંક્ષી આર્ટેમિસ II (Artemis II) મિશનના ચારેય અવકાશયાત્રીઓ ચંદ્રની અત્યંત નજીકથી સફળતાપૂર્વક...

હવે ચારધામ યાત્રા માટે કાઉન્ટર પર પણ ઓફલાઈન થશે રજીસ્ટ્રેશન

હરિદ્વાર સ્થિત ઋષિકુલ મેદાનમાં 20, ઋષિકેશના ચારધામ ટ્રાન્ઝીટ કેન્દ્ર અને યાત્રા બસ સ્ટેશને 34 કાઉન્ટર બનાવ્યા છે. તેમાંથી ચાર કાઉન્ટર શ્રી હેમકુંડ ગુરુદ્વારામાં સંચાલીત કરવામાં આવશે. વિકાસનગરના નવા ગામમાં...

ગુજરાતમાં માવઠાની આફત ટળી, હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળેલી પલટાની સ્થિતિ હવે શાંત પડી છે. હવામાન વિભાગ (IMD) અને સ્થાનિક હવામાન નિષ્ણાતોના તાજા અહેવાલ મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની...