પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹3નો નવો વિન્ડફોલ ટેક્સ (નિકાસ ડ્યુટી)

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹3નો નવો વિન્ડફોલ ટેક્સ (નિકાસ ડ્યુટી) લાદ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ઊર્જા બજારની અસ્થિરતા વચ્ચે સ્થાનિક બજારમાં તેલનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત...

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં એકતરફ આકરી ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના...

18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે-અંબાલાલ પટેલ

ગુજરાતવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ખાસ કરીને 18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી...

PM નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે

વડાપ્રધાન મોદી UAEની મુલાકાતે પહોંચ્યા છે. અબુધાબીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ સાથે મુલાકાત કરી છે. ભારત – યુએઈ વ્યાપક...

NEET-UGની પરીક્ષાની નવી તારીખ જાહેર

NEET-UG પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેના મુજબ NEET-UG ની પરીક્ષા હવે 21 જૂને યોજાશે....

કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ઝીંક્યો

આખરે દેશવાસીઓને જેનો ભય હતો તે સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે અને કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ઝીંકીને, દેશવાસીઓ પર વધુ એક મોંઘવારીનો બોમ્બ ફોડી નાખ્યો છે. મધ્ય-પૂર્વમાં...

પેટ્રોલ-ડીઝલનું રાશનિંગ કરનાર કેરળમ પ્રથમ રાજ્ય બન્યું

Kerala દેશમાં પેટ્રોલ અને ડીઝલના રાશનિંગના નિયમો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજ્ય સરકારે ઈંધણની ખરીદી અને વિતરણને નિયંત્રિત કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેના...

ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, કેન્દ્ર સરકારે 30 સપ્ટેમ્બર, 2026 સુધી અથવા આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT) એ નિકાસ નીતિને “પ્રતિબંધિત”...

હૈદરાબાદની ચંચલગુડા જેલ દ્વારા એક અનોખી પહેલ, સામાન્ય લોકો પણ હવે જેલ જેવી જિંદગીનો અનુભવ કરી શકશે

હૈદરાબાદની ચંચલગુડા જેલ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સામાન્ય લોકો પણ હવે જેલ જેવી જિંદગીનો અનુભવ કરી શકશે. ‘Feel The Jail’ નામના આ કાર્યક્રમ હેઠળ...

ગાંધીનગર ખાતે આગામી ૧૫મી મેના રોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાશે

રોજગાર વાંચ્છુ યુવાનો માટે ઉમદા તક ગાંધીનગર ખાતે આગામી ૧૫મી મેના રોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાશે: નોકરીદાતાઓ દ્વારા સીધી પસંદગી કરાશે. ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને સ્થાનિક કક્ષા...