જૂનાગઢઃ માંગરોળમાં આભ ફાટતાં જનજીવન ખોરવાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગત રોજ પડેલા 22 ઈંચથી વધુ ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ભારે વરસાદના કારણે હુસેનાબાદ નજીક નેશનલ હાઈવેનો આશરે 40 ફૂટ જેટલો ભાગ ધોવાઈ...

ગુજરાતને મળશે હાઈ-ટેક ભેટ, PM મોદીના હસ્તે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદ ખાતે CG સેમિ કંપનીની અત્યાધુનિક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું લોકાર્પણ કરશે. રૂ. 7,500 કરોડના રોકાણથી તૈયાર થયેલો આ...

વાર્ષિક અમરનાથ યાત્રાનો સત્તાવાર શુભારંભ

આ વર્ષે 57 દિવસ ચાલશે અમરનાથ યાત્રા, રાજ્યપાલ મનોજ સિન્હાએ કરી પ્રથમ પૂજા, બાબા બરફાનીના દરબારમાં કરી પ્રાર્થના, દેશમાં શાંતિ અને સમૃદ્ધિની કામના

નવી મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જનજીવન પ્રભાવિત

નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે...

ભારતીય કિસાન સંઘનું ગુજરાત સરકારને અલ્ટીમેટમ, તાકીદે વીજ પોલની નીતિ જાહેર કરો

ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, વીજ પોલની નીતિ તુરત સરકાર જાહેર કરે. સરકાર નવી પોલિસી જાહેર નહિ કરે તો ભારતીય કિસાન સંઘે આંદોલનમાં જોડાશે. રાજ્ય સરકારમાં...

અમદાવાદમાં ભક્તિભાવ સાથે નીકળી 149મી જળયાત્રા

અમદાવાદમાં જેઠ સુદ પૂનમના પાવન અવસરે 149મી પરંપરાગત જળયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી. ભગવાન બળદગાડામાં સવાર થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. 108 કળશમાં ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ...

રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી, દ.ગુજરાત,ઉ.ગુજરાત,સૌરાષ્ટ્રમાં આગાહી, પવન 15 થી 20 કિમિનો રહેશે, બનાસકાંઠા,થરાદ,પાટણ,દાહોદ આગાહી, મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લીમાં આગાહી , મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી, છોટાઉદેપુર,નર્મદા,સુરત,ડાંગ,તાપીમાં આગહી, નવસારી,વલસાડ,દમન,દા.નગર હવેલીમાં આગાહી, સુરેન્દ્રનગર.રાજકોટ,જૂનાગઢમાં રહેશે...

ભારતીય મેન્સ હોકી ટીમે FIH પ્રો લીગ મેચમાં પાકિસ્તાનને 7-1થી હરાવીને ઐતિહાસિક જીત મેળવી

મેચની શરૂઆતમાં પાકિસ્તાને 13મી મિનિટે પહેલો ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. જોકે, ભારતે ત્યારબાદ વળતો પ્રહાર કરીને એક પછી એક 7 શાનદાર ગોલ ફટકાર્યા હતા. હાફ-ટાઇમ સુધીમાં સુખજીત...

ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાની મદદે આવ્યું ભારત

ભારતે ભૂકંપથી પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ રાહત મિશન હેઠળ ભારતીય વાયુસેનાના બે ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા 30 ટન રાહત સામગ્રી વેનેઝુએલા મોકલવામાં આવી છે....

ચોમાસા પહેલાં રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે ‘સ્કૂલ સેફ્ટી ગાઇડલાઇન’ જાહેર

ગુજરાતમાં ચોમાસા દરમિયાન શાળાઓમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કરીને શાળાઓ અને હોસ્ટેલ માટે કડક ‘સ્કૂલ સેફ્ટી માર્ગદર્શિકા’ જાહેર કરી છે. આ અંતર્ગત...