અમદાવાદ: નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી...
  • March 30, 2026
  • sachin-admin

બીએસઈ (BSE) સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ અને એનએસઈ (NSE) નિફ્ટી 270 પોઈન્ટ કરતા વધુ નીચે પટકાયા

વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ખાસ કરીને મધ્ય-પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વણસી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર આજે (30 માર્ચ, 2026) ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સોમવારે બજાર...

નીતીશ કુમારનું વિધાન પરિષદથી રાજીનામું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે સભાપતિને રાજીનામું સોંપ્યું છે. નીતિન નબિને પણ રાજીનામું આપ્યું છે. બંને સભ્યો રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

94 હજાર મેટ્રિક ટન LPG સાથે વધુ 2 જહાજ ભારત પહોંચશે

દેશમાં ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 94 હજાર મેટ્રિક ટન LPG સાથે વધુ 2 જહાજ ભારત પહોંચી રહ્યા છે.. જેમાં BW TYR...

ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કેરોસીનના નિયમો હળવા કર્યા

યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે અને કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે. કેન્દ્રના નવા નિર્ણય મુજબ હવે પેટ્રોલ પંપો પર કેરોસીનનું વિતરણ...

વૈશ્વિક સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન: ભારત મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ પર નરેન્દ્ર મોદી એ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે અનેક દેશો હાલમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને ગેસની...

દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી વિમાન આવી રહ્યું છે

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફાયર વિભાગને સવારે 10:53 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યો. ત્યારબાદ, ફ્લાઇટનું સવારે 11:00 વાગ્યે સલામત...

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ભારે પવન સાથે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આગામી 20 દિવસ ભારે પવનની ગતિ રહેશે અને 28 તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના...

નર્મદા પરિક્રમામાં હવે ફરજીયાત રજીસ્ટ્રેશન

નર્મદા પરિક્રમામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, જોકે આ બાદ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ગહન રોષ ફાટી પડ્યો છે. મણીનાગેશ્વર મંદિરે યોજાનાર ભંડારા રોકાતા લોકોમાં નારાજગી વધી, અને રજીસ્ટ્રેશન...

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાંથી બહાર

2026ની આઈપીએલ સીઝન શરૂ થવાના દિવસે જ ચાહકોને ખરાબ સમાચાર મળ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, ઈજાને કારણે...