સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ: વિવિધ જિલ્લાઓમાં જીતનો સિલસિલો યથાવત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા ભાજપે વિવિધ જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને અમદાવાદમાં ભાજપના ઉમેદવારો અને પેનલોએ શાનદાર વિજય મેળવી પક્ષની સ્થિતિ વધુ...
  • April 27, 2026
  • sachin-admin

ધોરાજીમાં હીટવેવની અસર, સિવિલ હોસ્પિટલમાં OPD 700 દર્દીઓથી વધ્યાં

રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર જોવા મળી છે. હિટવેવની અસરથી ધોરાજી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં થયો વધારો. દરરોજની OPD 700 દર્દીઓને પાર. ભારે તાપમાનને...
  • April 27, 2026
  • sachin-admin

સુરતમાં 1 થી 5 મે સુધી યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન

ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતના સુરતમાં યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતના સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન...

આવતીકાલે આવશે ચૂંટણીના પરિણામો

ગઈકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન થયું હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત્રે EVM સ્ટ્રોંગ રૂમ ખાતે લવાયા હતાં. હવે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી...

અમદાવાદમાં શ્યામલ નજીક સાંગરીલા 2 કોમ્પલેક્ષના પાર્કિગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી

અમદાવાદમાં શ્યામલ નજીક સાંગરીલા 2 કોમ્પલેક્ષના પાર્કિગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં જ લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.ફાયર ટીમના જવાનોએ આગને કાબૂમાં લેવા પ્રયાસ...

બિહારમાં ફરી એકવાર કુદરતનો કહેર, રવિવારે સીમાંચલ વિસ્તારમાં આવેલી તેજ આંધી-તોફાને ભારે તબાહી મચાવી

બિહારમાં ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળ્યો, જ્યાં રવિવારે સીમાંચલ વિસ્તારમાં આવેલી તેજ આંધી-તોફાને ભારે તબાહી મચાવી. અચાનક બદલાયેલા હવામાને લોકોને સંભાળવાનો મોકો પણ ન આપ્યો અને પળવારમાં આખો...

મહાનગરપાલિકામાં 55.11 %, નગરપાલિકાઓમાં 65.53 % મતદાન નોંધાયું

ગુજરાતમાં ગઈકાલ 26મી એપ્રિલના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ પૈકી મહાનગરપાલિકામાં 55.11 % મતદાન નોંધાયું હતું. નગરપાલિકાઓમાં કુલ 65.53 % મતદાન થયું...

જૂનાગઢમાં ગીરની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો

જૂનાગઢમાં ગીરની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે. 10 હજાર બોક્સ ની આવક થવા પામી છે. 700 થી 1000 સુધીના ભાવ હરાજી માં રહયા હતા. ખેડૂતો ના મત પ્રમાણે...

રાજુ કરપડા બાદ AAPના મહામંત્રી સાગર રબારીએ આપ્યું રાજીનામુ

રાજુ કરપડા બાદ AAPના વધુ એક નેતાએ રાજીનામુ આપ્યું છે. AAPના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આપ્યું રાજીનામુ. પાર્ટીના સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ. આમ આદમી પાર્ટીમાં કાર્યકરો...

AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક

AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત,વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સા બાદ મોટી કાર્યવાહી,ગુજરાતી અભિનેતા-અભિનેત્રીઓનો અનધિકૃત ઉપયોગ,કોપીરાઈટ ભંગ મામલે AAP પર કડક એક્શન,ફેસબુક-ઈન્સ્ટાગ્રામે કાર્યવાહી કરતા એકાઉન્ટ બ્લોક.