• April 25, 2026
  • sachin-admin

મહેસાણામાં ભાજપ ઉમેદવારના સંબંધીની છરીના ઘા ઝીંકી હત્યા, ચૂંટણી પૂર્વે માહોલ તંગ

મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં-4માં રાજકીય સ્પર્ધા હિંસક બની જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલા ઘમસાણમાં ખૂની ખેલ ખેલાયો, જેમાં વોર્ડ નં-4ના...

મહારાષ્ટ્રમાં રીક્ષા ચાલકો માટે મરાઠી ભાષા કરી ફરજિયાત

મહારાષ્ટ્રમાં પરિવહન વ્યવસ્થાને લઈને રાજ્યના પરિવહન મંત્રી Pratap Sarnaik દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રાજ્યમાં રીક્ષા અથવા ટેક્સી ચલાવવા માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં...

આ વર્ષે RTE અંતર્ગત અંદાજે 2.49 લાખ જેટલી જંગી અરજીઓ પ્રાપ્ત થઈ

ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા તેજ બની છે. રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં ઉપલબ્ધ કુલ 84,228 બેઠકો માટે આ વર્ષે...

વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં ભારતના 92 શહેરોનો સમાવેશ થયો

એપ્રિલ માસમાં દેશમાં સૌથી વધુ ગરમી જોવા મળી છે. દિલ્હી,મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરુમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.વારાણસી, ગાઝીપુરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે...

રાજ્યમાં 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા

રાજ્યમાં હીટવેવની અસર દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર ભાર વધ્યો છે. 108 Emergency Service મુજબ છેલ્લા 21 દિવસમાં લૂ લાગવાના કુલ 1167...

થરાદમાં લોકશાહીનો અનેરો ઉત્સાહ: 58 થી વધુ હોમગાર્ડ જવાનોએ બેલેટ પેપરથી કર્યું મતદાન!

બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા કર્મચારીઓ રાત-દિવસ કાર્યરત રહેવાના છે. ત્યારે થરાદમાં સુરક્ષાની...

વાઘોડિયામાં પ્રેમી પંખીડાએ ઓઢણીથી હાથ બાંધી કેનાલમાં લગાવી મોતની છલાંગ!

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા અથવા અન્ય કોઈ સામાજિક કારણોસર એક પ્રેમી...

જામનગર: રણમલ તળાવમાં ડૂબવાથી બે કિશોરોના મોત

જામનગરના રણમલ તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. બંને કિશોરો ગઈકાલે સાંજથી ગુમ હતા, ત્યારબાદ આજે તળાવમાંથી તેમના મૃતદેહો મળી આવતા ચકચાર...

અમદાવાદના જુહાપુરામાં યુવકની કરપીણ હત્યા

અમદાવાદના જુહાપુરામાં યુવકની કરપીણ હત્યા કરાઈ છે. મોહમદ સાલીક શેખની તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને હત્યા કરાઈ છે. વાત કરવાના બહાને બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો...
  • April 23, 2026
  • sachin-admin

રાજકોટમાં 800 મતદાન મથકો સંવેદનશીલ જાહેર

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 800 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. શહેરના...