ગેસ ભરેલા બે જહાજ ભારત આવશે, શિવાલીક અને નંદાદેવી જહાજ મુન્દ્રા પોર્ટ પર આવતીકાલે પહોંચશે

ગેસ ભરેલા બે જહાજ ભારત આવશે અને શિવાલીક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે જેમાં નંદાદેવી જહાજ આવતીકાલે કંડલાપોર્ટ આવશે અને બંને જહાજમાં 92700 મેટ્રિક ટન ગેસનો જથ્થો રહેલો છે. ભારતીય...

ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી

ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી, જેમાં 10 દર્દીઓના મોત થયાઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. હોસ્પિટલના ટ્રોમા કેર ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી આગમાં...

18 માર્ચથી 3 દિવસ માવઠાનું એલર્ટ

ભર ઉનાળામાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી માવઠાનું એલર્ટ જાહેર કર્યું...

મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ, છૂટક ગાંજાનું કરતો હતો વેચાણ

મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, લીલાપર નવાગામ રોડ પર ગાંજા સાથે આ શખ્સની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસને તપાસ સોંપાઈ છે. મોરબી SOG પોલીસે...

ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ,બનાસકાંઠા, પાટણમાં માવઠાની શકયતા છે, જયારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર...

છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં 138 ફીડરનું વિભાજન કરાયું

ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ : છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં કુલ ૧૩૮ ફીડરનું વિભાજન કરાયું છે. રાજ્યના વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે...

રાજયમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ

અન્ન નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ રાજ્યમાં ૩૦% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પુરો પડાય છે. PNGનો પરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી...

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં લક્ઝરી બસમાં વિકરાળ આગ

બનાસકાંઠા: ધાનેરામાં લક્ઝરી બસમાં વિકરાળ આગમાં એકનું મોતબનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં નેનાવા બોર્ડર નજીક લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી બસમાં અચાનક...

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગની આપી ખાતરી

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ અખાતી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ વણસી છે. આ સંઘર્ષ ૧૩મા દિવસમાં પ્રવેશતાની સાથે જ ભારત સહિત વિશ્વભરમાં ઈંધણ અને...

જામનગર: શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી

જામનગર શહેરમાં વિવિધ પેટ્રોલ પંપ પર અચાનક મોટી સંખ્યામાં વાહનચાલકો ઉમટતા લાંબી કતારો જોવા મળી હતી. ઈંધણની અછત થવાની આશંકાને કારણે લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પંપ પર...