સુરતઃ માંડવીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

સુરતના માંડવી વિસ્તારમાંમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપૂરમાં આવેલી અગ્રેશ્વર સોસાયટીના મકાન નં. 400 માં બાતમીના આધારે પાડેલા દરોડામાં અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેક થયેલ 810...

અમદાવાદમાં રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું

T-20 વિશ્વ કપમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે, સેમિફાઇનલમાં વિજયી બાદ ટીમ અમદાવાદ પહોંચશે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બને તો રોડ શોનું પણ આયોજન, સિંધુ ભવન રોડ પર ટીમ ઈન્ડિયાનો...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યભરના 76 હજારથી વધુ વકીલ મતદારો ભાગ લેશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યભરના 76 હજારથી વધુ વકીલ મતદારો ભાગ લેશે; પ્રેફરન્સિયલ વોટીંગ દ્વારા 23 વકીલ સભ્યો માટે 99...

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ચાર્જશીટ, 9 કરોડથી વધુનું કૌંભાડ

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડનો મામલો. જમીન NA કૌભાંડ મામલે વિષેશ કોર્ટમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ED...

PSI ભરતીનું આખરી પરિણામ જાહેર: ૪૭૨ ઉમેદવારોની પસંદગી, ૯૫ વેટિંગ લિસ્ટમાં

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) ની ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના હજારો ઉમેદવારો જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા...

વડોદરામાં મહિલા પોલીસકર્મીનો આપઘાત: ૨૭ વર્ષીય પ્રિયંકા પ્રજાપતિએ ઘરમાં ખાધો ફાંસો

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓના આપઘાતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી...

વડોદરા અને કચ્છની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં સરકારી સંસ્થાઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરાની અદાલતને છેલ્લા ૧૫ દિવસમાં સતત બીજી વખત ઈ-મેલ મારફતે બોમ્બની ધમકી મળતા વકીલો અને...

અમરેલીમાં સિંહે માણસ પર કર્યો હુમલો

નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫)...

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં દુકાનદારના પરિવાર પર જીવલેણ હુમલો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દુકાનદારના પરિવાર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આરોપ છે કે કેટલાક લુખ્ખા તત્વો દર મહિને વેપારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા. વેપારીએ...

અમદાવાદ: 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ

અમદાવાદમાં જૂની ₹500 અને ₹1,000ના દરની ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. Naroda પોલીસે રૂ.89 લાખ કિંમતની બંધ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં...