કેદારનાથ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
કેદારનાથ ધામના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ આ વખતે મંદિર પ્રશાસને શિસ્ત અને મર્યાદા જાળવવા માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે. મંદિર પરિસરમાં મોબાઈલ ફોન...