ઉજ્જૈન મહાકાલ મંદિરનો મોટો નિર્ણય: હવે ભસ્મ આરતી માટે ઓફલાઇન લાઈનોમાંથી મુક્તિ, બુકિંગ માટે નવી વ્યવસ્થા લાગુ

ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતી ભસ્મ આરતી માટેની ઓફલાઇન...

ભાજપમાં બિનહરીફ ઉમેદવારોનો સર્જાયો વિક્રમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપે બિનહરીફ ઉમેદવારોના મામલે નોંધપાત્ર વિક્રમ સર્જ્યો છે. પોરબંદર કોર્પોરેશનમાં સૌથી વધુ 11 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે આણંદમાં 12, મહેસાણામાં 5 અને વડોદરા...

એક કિલો લીંબુનો ભાવ 200 રૂપિયા થયો

અમદાવાદ શહેરમાં લીંબુના પ્રતિ કિલોના ભાવ છૂટક બજારમાં 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે! જ્યારે હોલસેલ માર્કેટમાં 150 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવ બોલાઈ રહ્યા છે.વેપારીઓના મતે કોરોનાકાળમાં...

LPG લઈને કંડલા પહોંચ્યું જગ વિક્રમ જહાજ

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. આ દરમિયાન 20 હજાર મેટ્રિક ટન LPG લઈને જગ વિક્રમ જહાજ હોર્મુઝ ખાડી પસાર કરીને કંડલા પહોંચ્યું છે....

વિસનગરઃ વાલમ ગામે યોજાયેલા ‘હાથીયા મહોત્સવ’માં બળદ જોડવા બાબતે જૂથ અથડામણ

વિસનગર તાલુકાના વાલમ ગામે યોજાયેલા ‘હાથીયા મહોત્સવ’ દરમિયાન બળદ જોડવાના વારા મુદ્દે બે જૂથ વચ્ચે તણાવ ઊભો થઈ અથડામણ સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન બંને પક્ષ વચ્ચે ચપ્પુ અને...

હવામાન વિભાગ દ્વારા 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન

2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાનહવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ 2026નું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશભરમાં સરેરાશ માત્ર 92 ટકા જેટલો વરસાદ...

વલસાડઃ ઉમરગામ તાલુકાના મામલદારે કરી આત્મહત્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર ડી.સી. બ્રહ્માકાછે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ...

સુરેન્દ્રનગર : ચૂંટણી પહેલા જ પાટડી કોંગ્રેસમાં મોટું ગાબડું

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકાના અનેક કોંગ્રેસી હોદ્દેદારો ભાજપમાં જોડાતા પક્ષમાં ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિક્રમ રબારી સહિત પાટડી...

ભારતીય LPG જહાજ જગ વિક્રમ આવતીકાલે મુંબઈ પહોંચે તેવી શક્યતા

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય LPG જહાજ જગ વિક્રમ 14 એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેમાં 20,400 ટન એલપીજી ભરેલું છે. વિદેશ મંત્રાલયની મદદથી ભારતીય...

વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

અમદાવાદ ગ્રામ્યમાં આવતા વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાના વોર્ડ-2 ,6 અને 9 મા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક...