શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા થઈ હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવી યાત્રીઓને વરસાદ સામે રક્ષણ આપવાની વ્યવસ્થા યાત્રીઓએ બિરદાવી છે. પૂજા વિધિ કાઉન્ટરો, જૂતા ઘર, પ્રવેશ માટેની કેબિન અને ભીડ નિયંત્રિત કરવા સહિતના તમામ પૂર્વ આયોજન સાથે માનવ મેદનીને ઉત્તમ આતિથ્ય આપવાની ટ્રસ્ટની નેમ







































































































































































































































